ક, કક્ષાનો ક, ભાગ-3

લેખક: રાજેન્દ્ર દવે/ સી. એમ. નાગરાણી લેખના પહેલા તેમજ બીજા ભાગમાં આપણે કક્ષા વિષેની એકાદ-બે  વાતની ચર્ચા મુલતવી રાખી હતી. હવે, જ્યારે આપણે કક્ષા વિષેની પ્રાથમિક સમજ મેળવી લીધી છે, ત્યારે એને વધુ ટાળી શકાય એમ નથી. અત્યાર સુધીની ચર્ચામાં … Continued

ક, કક્ષાનો ક, ભાગ-2

લેખક: રાજેન્દ્ર દવે/ સી.એમ.નાગરાણી લેખના પહેલા ભાગમાં આપણે કક્ષા વિષેની પ્રાથમિક સમજ મેળવી. લેખના આ ભાગમાં કક્ષા-વિજ્ઞાનમાં થોડા વધુ ઊતરવા વિચાર છે. ભાગ-1માં આપણે બે-એક વસ્તુ શીખ્યા.  સૌ પ્રથમ, વર્તુળાકાર કક્ષા માટે જરૂરી સમક્ષિતિજ ગતિનું મુલ્ય કક્ષાના સ્થાન પરના  ગુરુત્વાકર્ષણ … Continued

ક, કક્ષાનો ક (ભાગ-1)

લેખક : રાજેન્દ્ર દવે / સી એમ નાગરાણી ચંદ્રયાન અને આદિત્ય L1 વિષેના લેખમાં અલગ-અલગ પ્રકારની કક્ષા (Orbit- ઓરબીટ) નો ઉલ્લેખ વારંવાર થયો હતો. ભવિષ્યમાં પણ આ વેબસાઇટ પર “કક્ષા” સાથે આપણી મુલાકાત  અવારનવાર થતી રહેશે, કારણ કે ખગોળશાસ્ત્ર તેમજ … Continued

આદિત્ય એલ-1 (ભાગ-2)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે લેખના પહેલા ભાગમાં જોયું એ પ્રમાણે  આદિત્ય-L1 મિશન દ્વારા સૂર્યના અભ્યાસના બે-ત્રણ મૂખ્ય ધ્યેય છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિના  પાલનકર્તા  સમાન સૂર્યમાં ચાલતી કેટલીક પ્રક્રિયા આધુનિક માનવ સંસ્કૃતિ માટે વિઘાતક પણ નીવડી શકે છે. … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-3)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણે લેખના પહેલા ભાગમાં ચંદ્રયાન-1 અને બીજામાં ચંદ્રયાન-2 વિષે વાત કરી. હવે સમય છે ચંદ્રયાન-3ની શાનદાર સફળતાની ચર્ચા કરવાનો. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સફળતા હાથવેંત છેટી રહી ગઇ તેથી ઇસરોએ એમાં રહેલી ખામીઓનો તલસ્પર્શી … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-2)

લેખક: સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે લેખના પહેલા ભાગમાં આપણે ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક શી રીતે પહોંચ્યુ એ જોયું. ચંદ્રયાન-1 મિશન ઇજનેરી તથા વૈજ્ઞાનિક એમ બન્ને રીતે સફળ રહ્યું. પરંતુ મોટા ભાગના મિશન, ખાસ કરીને પોતાના પ્રકારના પ્રથમ મિશનમાં … Continued

આદિત્ય એલ-1 (ભાગ-1)

લેખક: રાજેન્દ્ર દવે, સી.એમ. નાગરાણી ઇસરોએ તારીખ 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન-૩ના લેન્ડર “વિક્રમ”ને ચંદ્રની ધરતી પર ધીરે રહીને ઉતાર્યુ એના ઉત્સાહ અને ઉલ્લાસ હજુ તો દેશભરના વાતાવરણમાં ગુંજી રહ્યા હતા ત્યાં જ, ઇસરોએ 2જી સપ્ટેમ્બર 2023ના દિવસે સવારે 11:50 … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-1)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણું ચંદ્રયાન-3 ચંદ્ર સુધીની લાંબી સફર પૂરી કરીને પાંચમી ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રની લંબગોળ કક્ષામાં પ્રસ્થાપિત થયું. ત્યારબાદ 17મી ઓગસ્ટે એના બે ભાગ- પ્રપલ્સન મોડ્યુલ (Propulsion Module) અને વિક્રમ લેન્ડર (Lander)– ચંદ્રની કક્ષામાં … Continued

ગુરૂત્વાકર્ષણ તરંગ અને પલ્સાર

વર્ષ ૨૦૧૭માં આપણે ગુરૂત્વાકર્ષણ તરંગના અવલોકનમાં  પલ્સારના ઉપયોગના પ્રયાસની વાત કરી હતી. ત્યાર બાદ ગયા વર્ષે પલ્સારના વિવિધ ઉપયોગ વિષેના લેખમાં પણ આ પ્રયાસની ચર્ચા થઇ હતી. લાગે છે કે ઘણા વર્ષથી ચાલી રહેલો આ પ્રયાસ સફળ નિવડ્યો છે. ગયા … Continued

અધિક માસ- શા માટે, શી રીતે

લેખક: શ્રી સી.એમ. નાગરાણી/સંપાદન સહાય: શ્રી રાજેન્દ્ર દવે ભારતીય હિન્દુ પંચાંગ (કેલેન્ડર)- વિક્રમ સંવત અને શાલિવાહન સંવત બન્ને- ની એક ખાસિયત તેમાં આવતાં અધિક તથા ક્ષય માસ છે. ઉદાહરણ રૂપે, આ વર્ષે, એટલે કે  વિક્રમ સંવત 2079 માં બે શ્રાવણ … Continued