અધિક માસ- શા માટે, શી રીતે

લેખક: શ્રી સી.એમ. નાગરાણી/સંપાદન સહાય: શ્રી રાજેન્દ્ર દવે ભારતીય હિન્દુ પંચાંગ (કેલેન્ડર)- વિક્રમ સંવત અને શાલિવાહન સંવત બન્ને- ની એક ખાસિયત તેમાં આવતાં અધિક તથા ક્ષય માસ છે. ઉદાહરણ રૂપે, આ વર્ષે, એટલે કે  વિક્રમ સંવત 2079 માં બે શ્રાવણ … Continued